વિરમગામના ભોજવા ગામે 7 સપ્ટેમ્બરે ભવ્ય લોકમેળાનું આયોજન
વિરમગામ ના ભોજવા ગામે લોકમેળાનું આયોજન
વિરમગામ તાલુકાના ભોજવા ગામે શ્રાવણ વદ અગિયારસ નિમિત્તે આગામી તા. 07/09/2026, સોમવારના રોજ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે મેળો આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળામાં વિવિધ પ્રકારની રમતો, ચકડોળ સહિતના મનોરંજનના સાધનો અને ખાણી-પીણીના સ્ટોલ જોવા મળશે.
સ્થળ: ભોજવા ગામ, વિરમગામ
તારીખ: 07/09/2026, સોમવાર
પ્રસંગ: શ્રાવણ વદ અગિયારસનો લોકમેળો
રિપોર્ટર:
આસીક અલી ગીલાણી, વિરમગામ
આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે મેળો આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળામાં વિવિધ પ્રકારની રમતો, ચકડોળ સહિતના મનોરંજનના સાધનો અને ખાણી-પીણીના સ્ટોલ જોવા મળશે.
સ્થળ: ભોજવા ગામ, વિરમગામ
તારીખ: 07/09/2026, સોમવાર
પ્રસંગ: શ્રાવણ વદ અગિયારસનો લોકમેળો
રિપોર્ટર:
આસીક અલી ગીલાણી, વિરમગામ