🔥 TRENDING 108 NICU એમ્બ્યુલન્સે બચાવ્યો નવજાતનો... PM Modi Charts Path to a 'New India' w... Assam Boosts Pygmy Hog Numbers from 6... Jharkhand, Australia Explore Cooperati... Jharkhand Prepares for Four-Day Rain a... Central University of Jharkhand Opens...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

આમોદ હાઈવે-64 પર તકલાદી રોડકામનો કાળો ખેલ! વાહનચાલકોના જીવ જોખમમાં

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 17 Sep 2026, 02:10 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદ હાઈવે-64 પર ખુલ્લી ગટર, અધૂરું પૂરાણ અને તૂટેલા ઢાંકણાંથી વાહનચાલકોના જીવ જોખમમાં છે.

આમોદ હાઈવે-64 પર તકલાદી રોડકામના કારણે ખુલ્લી ગટર, અધૂરું પૂરાણ અને તૂટેલા ઢાંકણાંથી વાહનચાલકોના જીવ જોખમમાં છે.

રોડકામ દરમિયાન ગટર ખુલ્લા રહેવા, પૂરાણ અધૂરું રહેવા અને ઢાંકણાં તૂટેલા હોવાના કારણે વાહનચાલકોને અકસ્માતનો જોખમ છે.

આ સ્થિતિને કારણે રસ્તા પર ચાલતા વાહનોને ગંભીર જોખમ છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
ભરૂચ અને જંબુસરને જોડતા આમોદ નજીકના હાઈવે-64 પર ચાલી રહેલી રોડ નિર્માણ કામગીરી ગંભીર બેદરકારીનું જીવંત ઉદાહરણ બની છે. હાઈવેની બાજુમાં યોગ્ય રીતે માટીનું પૂરાણ ન કરાતા અને પાણીના નિકાલ માટે બનાવાયેલી ગટરોની તકલાદી કામગીરીના કારણે રોજિંદા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ખુલ્લી ગટર, તૂટેલા ઢાંકણાં અને ખાલી પડેલી સાઈડને કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ત્રણથી વધુ વાહનો રોડની બાજુમાં ફસાઈ ચૂક્યા છે.
📲Get App