🔥 TRENDING JKBOSE Schedules UFM Committee Meeting... US Ambassador Sergio Gor to Visit Kash... Light to Moderate Rain Expected Across... Goa Government Appeals to Supreme Cour... BJP alleges Congress insulted Vande Ma... BJP alleges Congress disrespected Vand...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઉખરલા ગામે કુવામાં પડી 3 વ્યક્તિઓના મોત! DYSP શું કહી રહ્યા છે? વાડી માલિકે શું કહ્યું? સાંભળો | NEED 24 NEWS

✍️ Reporter: Makvana Jaydip 🗓 18 Aug 2026, 10:40 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉખરલા ગામે કુવામાં પડી ત્રણ વ્યક્તિઓના મોત

ભાવનગરના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જવાથી ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

બનાવ અંગે DYSP શું કહી રહ્યા છે અને વાડી માલિકનું શું કહેવું છે, તે અંગેની મહત્વની માહિતી સામે આવી છે.
📲Get App