Local
ઉખરલા ગામે કુવામાં પડી 3 વ્યક્તિઓના મોત! DYSP શું કહી રહ્યા છે? વાડી માલિકે શું કહ્યું? સાંભળો | NEED 24 NEWS
ઉખરલા ગામે કુવામાં પડી ત્રણ વ્યક્તિઓના મોત
ભાવનગરના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જવાથી ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
બનાવ અંગે DYSP શું કહી રહ્યા છે અને વાડી માલિકનું શું કહેવું છે, તે અંગેની મહત્વની માહિતી સામે આવી છે.
ભાવનગરના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જવાથી ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
બનાવ અંગે DYSP શું કહી રહ્યા છે અને વાડી માલિકનું શું કહેવું છે, તે અંગેની મહત્વની માહિતી સામે આવી છે.