દામનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કાર તથા પોક્સો વીથ એટ્રોસીટીના ગુનામાં નામ.સેશન્સ જજ,અમરેલીનાઓ દ્રારા આરોપીને 20વર્ષની સાદી કેદ અને રૂ.5000 નો દંડ કરાયો
દામનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કાર તથા પોક્સો વીથ એટ્રોસીટીના ગુનામાં નામ.સેશન્સ જજ,અમરેલીનાઓ દ્રારા આરોપી નયનેશ હરેશભાઇ ત્રિવેદીને ૨૦ વર્ષની સાદી કેદ તથા રૂ.૫,૦૦૦/- ના દંડની સજા કરવામાં આવી.
Dy.SP.જે.પી.ભંડારી તથા PP એમ.આર.ત્રિવેદીની દલીલોને આધારે આરોપીને સજા મળી.
Dy.SP.જે.પી.ભંડારી તથા PP એમ.આર.ત્રિવેદીની દલીલોને આધારે આરોપીને સજા મળી.