આજ રોજ કલોલ ખાતે 11 મા રાષ્ટ્રિય આયુર્વેદ દિવસ ની ઉજવણી કરવામાં આવી
આયુર્વેદ દિવસ ની ઉજવણી
આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ પર કલોલ ખાતે રાષ્ટ્રિય 11 મા આયુર્વેદ દિવસ ની ઉજવણી કરવામા આવી.તેમાં કલોલ ના ધારાસભ્ય શ્રી ઠાકોર લક્ષ્મણજી પુંજાજી તેમાં હાજરી આપી હતી.