🔥 TRENDING હાડીડા ગામમાં પિતા-પુત્રીનું ગળાફાંસો... તુળજા ભવાની ગણેશ મંડળે હોરર શોનું આયોજ... સુરતમાં NH-48 પર પેટ્રોલ-ડીઝલ ચોરી કરત... સુરતના ઓલપાડમાં અમીષ પટેલની શંકાસ્પદ હ... जालना जिल्ह्याच्या भोकरदन तालुक्यात 13... વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજ રોજ કલોલ ખાતે 11 મા રાષ્ટ્રિય આયુર્વેદ દિવસ ની ઉજવણી કરવામાં આવી

✍️ Reporter: Vinodkumar Chunaji Thakor 🗓 17 Sep 2026, 09:30 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આયુર્વેદ દિવસ ની ઉજવણી

આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ પર કલોલ ખાતે રાષ્ટ્રિય 11 મા આયુર્વેદ દિવસ ની ઉજવણી કરવામા આવી.તેમાં કલોલ ના ધારાસભ્ય શ્રી ઠાકોર લક્ષ્મણજી પુંજાજી તેમાં હાજરી આપી હતી.
📲Get App