હિંમતનગરના ગુલમહોર બંગ્લોઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગી: ફાયર ટીમે 1000 લીટર પાણીનો મારો ચલાવી આગ
હિંમતનગરના ગુલમહોર બંગ્લોઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગી: ફાયર ટીમે 1000 લીટર પાણીનો મારો ચલાવી આગ
સાબરકાંઠા (હિંમતનગર)
હિંમતનગરના બેરણા રોડ પર આવેલા ગુલમહોર બંગ્લોઝમાં શુક્રવારે સાંજે
એક મકાનમાં શોર્ટ સર્કિટના કારાગે આગહિંમતનગરના બેરણા રોડ પર આવેલા ગુલમહોર બંગ્લોઝમાં શુક્રવારે સાંજે એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઇટર વાહનો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ફાયર ટીમે લગભગ 1000 લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગને કારણે મકાનના ત્રણ રૂમને અસર થઈ હતી અને મોટાભાગની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
હિંમતનગર ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ આગ શ્રીરામ મંડપવાળા જીતુભાઈ પટેલના ઘરમાં લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
સાબરકાંઠા (હિંમતનગર)
હિંમતનગરના બેરણા રોડ પર આવેલા ગુલમહોર બંગ્લોઝમાં શુક્રવારે સાંજે
એક મકાનમાં શોર્ટ સર્કિટના કારાગે આગહિંમતનગરના બેરણા રોડ પર આવેલા ગુલમહોર બંગ્લોઝમાં શુક્રવારે સાંજે એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઇટર વાહનો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ફાયર ટીમે લગભગ 1000 લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગને કારણે મકાનના ત્રણ રૂમને અસર થઈ હતી અને મોટાભાગની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
હિંમતનગર ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ આગ શ્રીરામ મંડપવાળા જીતુભાઈ પટેલના ઘરમાં લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.